અભિપ્રાય

 

નોળવેલની મહેક: ૩૧ ઓક્ટોબર ૨૦ વિષે: કનેરીયા સર વિશે આટલા લેખો એક સાથે પહેલી વાર જોયા. એમાંથી એકાદ -બે વાંચી પણ લીધા.

- સંદીપ જોશી

 

 

 

 

 

સર.. 'નોળવેલની મહેક:' 31 ઓક્ટોબર-20. આપની સ્વાગતનોંધ વાંચી. આપના સંનિષ્ઠ સાથીઓની કર્મઠતાને પ્રશંસી તે પણ ગમ્યું.

 

- પ્રિન્સિપાલ થોભણ‌ભાઈ પરમાર