સંસ્કૃત-સુભાષિત-સ્યન્દિકા

ן સંસ્કૃત સુભાષિત સ્યન્દિકા  ן

 

માનુનીઓનાં માન મૂકાવનાર શિશિર

 

-વિજય પંડ્યા

 

 

આપણે ઋતુ-વ્રજયાઓ (સુભાષિતસંગ્રહોમાંનાં ઋતુવર્ણનના ખંડો) માણી રહ્યા છીએ. આમાં ઋતુઓ વિશેનાં સ્વતંત્ર સુભાષિતોનો આસ્વાદ લઈએ છીએ તો ક્વચિત વાલ્મીકિ રામાયણ કે મુદ્રારાક્ષસ જેવા પ્રબંધોનાં પણ ઋતુવર્ણનોને ચાખીએ છીએ....

 

વધુ વાંચો...

 

 

 

*ફોટો કોપીરાઈટ યથાતથ

લેખકનું સરનામું : વિજય પંડ્યા, ‘ઉપનિષદ’, ૧૧-એ, ન્યુ રંગસાગર સોસાયટી, સરકારી ટ્યુબવેલનો ખાંચો, બોપલ, અમદાવાદ ૩૮૦ ૦૫૮ મોબાઈલ : ૯૮૯૮૦૫૯૪૦૪