ગાથા સતસઈ

ગાથા સતસઈ

– રાજેન્દ્ર નાણાવટી

 

 

 

ગજે ગંડથળ ઘસતાં મદમલીન બની કરંજડાળ લહી
પિયરથી ફરતાં જાણ્યું વ્યાધવધૂએ પતિનું મરણ. ૧૨૧

 

સૂકયો નવવધૂપ્રેમે, તોય જૂનીના પ્રેમને સાચવવા,
છોલ્યું, ન તો ય તણાતું ધનુષ વ્યાધ લઈ જાય વને. ૧૨૨

 

વધુ વાંચો (નીચે)....