યુવા-સ્વર

યુવાસ્વર:

આપઓળખની મથામણઃ યુવા સ્વરોનું એક સેલ્ફ ઑડિટ.

 

-પરિકલ્પનાઃ પ્રા. સમીર ભટ્ટ અને પ્રા. સેજલ શાહ.

 

યુવા સ્વર’ દ્વારા મોકલેલા દસ સવાલોના ‘નોળવેલ’-ના યુવા મિત્રોએ આપેલા

નિખાલસ અને નિજી મરોડભર્યા જવાબો.

મુદ્દાઃ

૧. તમારા મતે, સાહિત્ય સર્જન શા માટે?

૨. કવિતા, વાર્તા, નિબંધ, નાટક – એટલે તમારા માટે શું?

૩. આજના આ સમયમાં તમે કેવું સાહિત્ય સર્જવા ચાહો?

૪. તમને ગમતા ગુજરાતી સર્જકો કયા? શા માટે?

૫. તમને ગમતા ભારતીય સર્જકો કયા વિશ્વસાહિત્યની તમને ગમતી રચનાઓ?

૬. જે ભાષામાં તમે સાહિત્ય સર્જન કરો છો, એ ભાષાના પ્રશિષ્ટ સર્જકો, એમની રચનાઓ અને સાહિત્યના ઇતિહાસની કેટલી જાણકારી તમને છે?

૭. કવિતા લખતી વખતે કોઈ આદર્શ સામે રાખો છો?

૮. રચના કર્યા પછી સૌ પ્રથમ કોને તમારી રચના સંભળાવવા ઈચ્છો? શા માટે ?

૯. સર્જન-પ્રક્રિયાની ચર્ચા કરતાં લખાણો/વક્તવ્યોમાંથી તમને શું શું વાંચવું/સાંભળવું ગમ્યું છે?

૧૦. તમારી જાતને સજ્જ કરવા શું કરો છો અથવા શું કરવા ધારો છો?