શ્રદ્ધાંજલિ: જ્યોત્સ્ના ભટ્ટ

 શ્રદ્ધાંજલિ: જ્યોત્સ્ના ભટ્ટ

– પીયૂષ ઠક્કર

 

૬ માર્ચ ૧૯૪૦, માંડવી (કચ્છ) - ૧૧ જુલાઈ ૨૦૨૦, વડોદરા
૬ માર્ચ ૧૯૪૦, માંડવી (કચ્છ) - ૧૧ જુલાઈ ૨૦૨૦, વડોદરા

 

 

તારીખ ૧૧ જૂલાઈ ૨૦૨૦ના શનિવારે,

ભારતના અગ્રગણ્ય શિલ્પકાર શ્રીમતી જ્યોત્સ્ના ભટ્ટે

આપણી વચ્ચેથી અણધારી વિદાય લીધી.

સૃજનશીલ અને યુવા-કળાકાર-કળાવિદ્યાર્થીઓના આસરા સમા સદાવત્સલ
ગુરુજનની અનુપસ્થિતિ સૌના માટે વસમી થઈ પડી છે.

એમની કળા અને વ્યક્તિત્વનો પરિચય આપતો આ સાથે મૂકેલો લેખ
યૂવા પેઢીના શિલ્પકાર - લેખિકા શ્રી શમ્પા શાહે લખ્યો છે.

જ્યોત્સનાબેનને આ લેખ માટે વિશેષ પ્રીતિ હતી.

આપણાં સૌ વતી જ્યોત્સનાબેનને ભાવભીની શ્રદ્ધાંજલિ.

 

 

લેખ વાંચો (નીચે)....