યુવા-સ્વર

યુવાસ્વર: અનુક્રમ 

‘નોળવેલની મહેકઃ'-ના આ પહેલા ભાગમાં મૂકેલી સામગ્રી, નવાં રચનાકારોની કવિતા, વિવેચના આદિ, મેળવી આપવામાં જે સાથીઓએ સહાય કરી છે, એમનો ઉલ્લેખ આગળ કર્યો છે.

 

યુવા-સર્જન

 

કૃતિ પ્રકાર સર્જન
1. ઝીણું ઝીણું રે ઝળહળતું કવિતા મનુ ઠાકોર- ‘મનન’, ભદ્રાડા(ગુજરાતી સાહિત્ય પરિષદનું ૩૧મું જ્ઞાનસત્ર, તા.૨૬-૨૭-૨૮ ડિસેંબર ૨૦૧૯, પાલનપુર ખાતે રજૂ થયેલ)
2.(1)મળવું પોસાય નહીં અમને (2) મુક્તક(3)ક્ષણભંગુર સ્વપ્નનું ગીત કવિતા પરબતકુમાર નાયી ‘દર્દ’(ગુજરાતી સાહિત્ય પરિષદનું ૩૧મું જ્ઞાનસત્ર, તા.૨૬-૨૭-૨૮ ડિસેંબર ૨૦૧૯, પાલનપુર ખાતે રજૂ થયેલ)
3.દીવડા પેટાવનારા આવશે કવિતા રાણા બાવળિયા (ગુજરાતી સાહિત્ય પરિષદનું ૩૧મું જ્ઞાનસત્ર, તા.૨૬-૨૭-૨૮ ડિસેંબર ૨૦૧૯, પાલનપુર ખાતે રજૂ થયેલ)
4.(a) સાવ બારોબાર ચાલ્યો છે (b) છાયો કરી મારો કવિતા નયના સોલંકી તુરી ‘નિશા’ (ગુજરાતી સાહિત્ય પરિષદનું ૩૧મું જ્ઞાનસત્ર, તા.૨૬-૨૭-૨૮ ડિસેંબર ૨૦૧૯, પાલનપુર ખાતે રજૂ થયેલ)
5.ચૂલો કવિતા મનોજ સોલંકી, ભરૂચ
6.પારેવા નામે તું પરબીડિયું લખ કવિતા જયેશ રાષ્ટ્રકૂટ, રાજકોટ
7.મન મક્કમ કરીને કઈ દીધું કવિતા સાગર ગોસ્વામી, ભુજ
8.ચાર્લી ચેપ્લિન હોવું એટલે શું? કવિતા બ્રિજેશ પંચાલ, વડોદરા
9.વરસાદ કવિતા મિશીકા ગાંગદેવ, વેરાવળ
10.કોરોના અને ઘર નાટક આકાશ વાળા, ભાવનગર
11.મને ગમી આ કવિતા – ઉમાશંકર જોશીની કવિતાનો આસ્વાદ આસ્વાદ પ્રિયંકા ધંધુકિયા, મુંબઈ
12.લાલઘુમ તાપમાં – મનોજ ખંડેરીયાની કવિતાનો આસ્વાદ આસ્વાદ આકાશ રાઠોડ, ભાવનગર
13.ગૌરીશંકર ગોવર્ધનરામ જોશી ‘ધૂમકેતુ’ કૃત ‘એક ટૂંકી મુસાફરી’માં નાયકના મનોભાવોનું ઊર્ધ્વીકરણ આસ્વાદ ઉર્વિકા પટેલ, સુરત

 

અનુક્રમ:

નોળવેલની મહેકઃ કોરોનાના કપરા સમયમાં (૧૫ એપ્રિલ ૨૦૨૦)

‘બની રહો તે જ સમાધિયોગ’: કોરોનાના કાળમાં  - સિતાંશુ યશશ્ચન્દ્ર, પ્રમુખ, ગુજરાતી સાહિત્ય પરિષદ ‘નોળવેલની મહેકઃ કોરોનાના કપરા સમયમાં’ પરિષદની ...
યુવાસ્વર: અનુક્રમ  ‘નોળવેલની મહેકઃ'-ના આ પહેલા ભાગમાં મૂકેલી સામગ્રી, નવાં રચનાકારોની કવિતા, વિવેચના આદિ, મેળવી આપવામાં જે સાથીઓએ સહાય કરી ...
મારા ફોટોગ્રાફ સાથેના પ્રસંગો -જ્યોતિ ભટ્ટ પ્રસંગ ૧ ભારતીય લોક કળાઓમાં રસ ધરાવતા એક વિદ્વાને એવું તારણ કાઢયું છે કે, ...
પ્રાસ્તાવિક: 'મુક્તક-માધુરી’ - ઉમાશંકર જોશી.  (૧) મુક્તકો, પાણીદાર કાવ્યમૌક્તિકો : ડૉ. હરિવલ્લભ ભાયાણી પાસેથી ગંગોત્રી ટ્રસ્ટ ગ્રંથમાળાને દસ વરસ પહેલા, ...
આમુખ -પહેલી આવૃત્તિનું: હરિવલ્લભ ભાયાણી, માર્ચ ૧૯૯૯.  વીશેક વર્ષ પહેલાં, ત્યારે સ્વાતિ પ્રકાશન ચલાવતા ભાઈ શિવજી આશર, અમારો હજી સાધારણ ...
અનૂદિત કાવ્યો: હરિવલ્લભ ભાયાણી. સૂર્યાસ્ત, સંધ્યા, ચંદ્ર, અંધકાર  (૧૮૮) પુરાણું ચિત્ર કર થાય ઊષ્મામંદ મજીઠનો વાન ધરે રવિબિંબ (નીકળતો દિવસનો ...
સંસ્કૃત - સુભાષિત - સ્પન્દનિકા -વિજય પંડ્યા ભર્તૃહરિએ કહેલું કે 'યદિ સુકવિતા અસ્તિ, રાજ્યેન કિમ્ - જો પોતાની પાસે સુકવિતા ...
ભારતીય કથાવિશ્વ – શિરીષ પંચાલ.  મનુ અને મત્સ્યની કથા મનુ માટે સવારે હાથ ધોવા પાણી લવાતું. એક દિવસ તે જ્યારે ...
ગાથા સતસઈ – રાજેન્દ્ર નાણાવટી રોષારુણ ગૌરીમુખ અર્ધ્યકમળશું પ્રતિબિંબાયું જ્યાં એવી પશુપતિ કેરી સંધ્યાસલિલાંજલિને નમો.   ૧ અમૃત-શી પ્રાકૃત કવિતા ભણવી ...
અમારી મહેફિલો  - પ્રહ્લાદ પારેખ અમારી મહેફિલો કદીક નભના મંડપ મહીં થતી; ને ત્યાં રાત્રિ નિજ મટુકી-ચંદા શિર ધરી, લઈ ...
અનુક્રમ.  અભિપ્રાય: સંપર્ક: ...